+¾à´ÉÉ±É |
|
અદાણી ટોટલ ગેસ લિ.એ જણાવ્યું છે કે કંપનીના ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટરના પદે નરેશ કુમાર નાયરની પુનઃનિમણૂક કરવા અને અન્ય ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 19 ઓક્ટોબર, 2023 છે. |