+¾à´ÉÉ±É |
|
મનોજ વૈભવ જેમ્સ એન્ડ જ્વેલર્સ લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.18.956 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.24.966 કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.479.701 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.490.091 કરોડ થઈ હતી.
|