+¾à´ÉÉ±É |
|
જૈન ઈરિગેશન સિસ્ટમ્સ લિ.એ 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.
સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ
31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.3,461 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.30,310 લાખ થયો હતો. કુલ આવક રૂ.129,015 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.85,460 લાખ થઈ હતી.
કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ
ગ્રુપને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.97,689 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.27.906 લાખ થયો હતો. ગ્રુપની કુલ આવક રૂ.174,658 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.137,346 લાખ થઈ હતી.
|