+¾à´ÉÉ±É |
|
મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ.ને 31 ડિસેમ્બર, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.187.96 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.586.37 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.31,023.46 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.25,076.36 કરોડ થઈ હતી. |