+¾à´ÉÉ±É |
|
પંજાબ અલ્કલીઝ કેમિકલ્સ લિ.ને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,746.88 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.4,215.01 લાખ થયો હતો. કંપનીની કામકાજની કુલ આવક રૂ.15,516.37 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.16,594.62 લાખ થઈ હતી. |